એક વખત એક હરિભક્તે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પાસે આવી પૂછ્યું, “ગુરુજી, એક નવું ગાડીનું મૉડલ આવ્યું છે તો ખરીદીએ ?” ગુરુજીએ પૂછ્યું, “તમારા ઘરમાં કેટલા સભ્યો છે ?” “દીકરો,...Read more »


“મુનિસ્વામી, સમર્થ પુરુષ... સ્વતંત્ર પુરુષ... એમની દિવ્યતા... અલૌકિક... અજબ...” ગુરુદેવ પ.પૂ. બાપજીએ સદ્. મુનિસ્વામીનો મહિમા ગાયો. “અરે બાપજી, આપ ક્યાં ઓછા છો ? આપ પણ એમના જેવા જ...Read more »


‘અરેરે... આટલા ધોમધખતા તાપમાં આ બાળમુક્તો અડવાણા પગે !! તેમના પગ કેટલા દાઝતા હશે !!’ બોરીયાવી વિચરણ દરમ્યાન ગુરુજી સંગે બાળમુક્તો અડવાણા પગે પધરામણીમાં ફરતા હતા. તે જોઈ...Read more »


એક સમયે ગઢપુરમાં શ્રીહરિ સર્વે સંતોને પંક્તિમાં પીરસી હસ્ત-ચરણ ધોઈને ઢોલિયા ઉપર બિરાજ્યા અને જમાડવાના હરે થયા. નિર્મળાનંદ સ્વામી નાહવા ગયા હતા તે નાહીને પત્તર લઈને મહારાજ પાસે...Read more »


સ્વામિનારાયણ ધામથી સેન્ટર વિચરણમાં જતી વખતે. “દયાળુ, નવા સ્લીપર ધારણ કરો.” પૂ. સેવક સંતે ગુરુજીને પ્રાર્થના કરી. “કેમ ? અમારા જૂના સ્લીપર ક્યાં ગયા ?” ગુરુજીએ સંતને પૂછ્યું. “દયાળુ, આપના...Read more »


“દયાળુ, જય સ્વામિનારાયણ. મહેમાનગતિએથી (પૂર્વાશ્રમના ઘરેથી) આવી ગયા ?” ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ STK પ્રાત: સભામાં એક STKના મુક્તને પૂછ્યું. “હા, બસ ગઈ કાલે જ આવ્યો.” STKના મુક્તએ કહ્યું. “તમારા...Read more »


શ્રીહરિ નિંગાળાથી પધારી જેતલપુર પધાર્યા અને ગંગામાની ડેલી ખખડાવી. “અરે મહારાજ, પધારો... પધારો...” હરખઘેલા ગંગામા તો ઊંચેથી સાદ પાડી બોલતાં હતાં. તેમને હાથનો ઇશારો કરી શ્રીહરિ બોલ્યા, “અમારે...Read more »


વડોદરા જતા રસ્તામાંનું ટોલ બૂથ. “ભાઈ, છૂટા પૈસા આપશો ?” ટોલ બૂથવાળા ભાઈએ ગુરુજીના ડ્રાઇવર મુક્તને કહ્યું. ડ્રાઇવર મુક્તે ખિસ્સું ફંફોસીને કહ્યું, “ભાઈ નથી. તમારે જ સેટિંગ કરીને છૂટા...Read more »


એક યુવક ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન કરવા આવ્યો. તેણે ચેક્ષ પૅટર્નનો ભપકાદાર શર્ટ પહેર્યો હતો. એ શર્ટનો રંગ આંખોને આંજી દેતો હતો. એટલે ગુરુદેવ પ.પૂ. બાપજીએ પ્રથમ...Read more »


“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ...Read more »


શ્રીહરિ નિંગાળા મિયાંજીના ઘરને પાવન કરી આગળ રાયકા નીકળવા પધારતા હતા. તે વખતે અચાનક મિયાંજીને કંઈક યાદ આવતાં ઊભા થઈ ઘરમાં જઈ કાગળ અને કલમ લાવ્યા અને...Read more »


“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ...Read more »


“દયાળુ, આ બાળમુક્તનું તોફાન દિન-પ્રતિદિન ખૂબ વધી ગયું છે માટે રજા આપ્યે જ છૂટકો.” ગુરુકુલની સેવા સંભાળતા ગૃહપતિએ ગુરુજીને પ્રાર્થના કરી. “ના, આપણા ઘરેથી કોઈને ના કે જા...Read more »


તા. ૨૨-૨-૨૦૧૭ ને એકાદશીના રોજ સંત આશ્રમમાં બપોરે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડી આસને એકાંતમાં પધારતા હતા. તે સમયે સેવક સંત એક નવી વૉટરબૅગમાં પાણી ભરતા હતા....Read more »


માગશર-પોષ મહિનાની ગમે તેવી કાતિલ ઠંડી હોય તોપણ ગુરુદેવ પ.પૂ. બાપજી ક્યારેક જ સાજે-માંદે ગરમ શાલ ગ્રહણ કરે. એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે પ્રાતઃસભામાં બધા જ હરિભક્તો...Read more »


ઈ.સ. ૨૦૧૨ વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું કૅનેડા ખાતે વિચરણ. “હેલો, દયાળુ જય સ્વામિનારાયણ. સ્વામી, મારો દીકરો ટોરન્ટો રહે છે. તેમના સ્ટોર પર પધરામણી કરવા પધારજો.” ઇન્ડિયાથી એક હરિભક્તે...Read more »


અષાઢી સંવત 1871ની સાલમાં વલાસણમાં ધારાબાને ત્યાં રસોઈનો પ્રસંગ હતો. શ્રીહરિએ અહીં સંતો-ભક્તોને પિરસણ લીલાનું ખૂબ સુખ આપ્યું. આવો દિવ્ય માહોલ જોઈ સંતો વિચારમાં પડી ગયા કે,...Read more »


૧૭ ફેબ્રુઆરી, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર. સંત આશ્રમ શયનખંડ રાત્રિના 3:15 વાગેલા. એક પૂ. સંતને ખૂબ ઠંડી ચડી. ઠંડીથી આખું શરીર ધ્રૂજતું હતું. ત્યાં અચાનક જ કોઈએ આવીને રજાઈ...Read more »


એક દિવસ કોઈ હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “બાપજી ! અમે આપની પાસે જ્યારે જ્યારે સમાગમનો લાભ લઈએ છીએ ત્યારે કથાવાર્તામાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી...Read more »


પરભાવી સ્વરૂપ ગુરુજી આપણને સૌને શીખવવા એકાંત અને ધ્યાન-ભજનનો કેવો આગ્રહ કેળવે છે... તા. ૧૧-૧૨-૨૦૧૬થી ગુરુજી ત્રણ દિવસ માટે મુંબઈ વિચરણમાં પધાર્યા. ઘણા સમય બાદ ગુરુજી પધારતા હોવાથી હરિભક્તોને...Read more »