ઈ.સ. ૨૦૦૯માં એક વખત સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં ગુરુદેવ પ.પૂ. બાપજી હરિભક્તોને અમૃતવાણીનો લાભ આપી રહ્યા હતા. એ સમય દરમ્યાન વર્ષો જૂના એક હરિભક્તની વાત નીકળી. “દયાળુ, રાજી...Read more »
એક સમયને વિષે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંત રસોડે ઠાકોરજી જમાડવા પધાર્યા. તે સમયે જોડે એક પૂ. સંત પણ જમાડવા બેઠા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું પત્તર પીરસાયું ત્યારે ગુરુજીએ...Read more »
એક વખતે અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજ બિરાજમાન હતા અને સદ્. બ્રહ્માનંદ સ્વામી દર્શને આવ્યા. “તમે કેવા સત્સંગી થયા છો ?” શ્રીજીમહારાજે સદ્. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું. “અમે ખરેખરા સત્સંગી થયા છીએ.” બે...Read more »
તા. ૧૦-૩-૨૦૧૭ ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સૌ સંતો-હરિભક્તોને સુખિયા કરવા પધાર્યા. ગુરુદેવ પ.પૂ. બાપજી સભા હૉલમાં પધાર્યા. નિત્યક્રમ અનુસાર મહારાજનાં દર્શન કરીને...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં રજોગુણ લેશમાત્ર જોવા ન મળે. તેઓ જ્યારે પૂર્વાશ્રમમાં તરુણવયે હતા ત્યારે પણ આ જ વાતને અતિ મહત્ત્વ આપતા. પોતે પહેરવેશમાં સાવ સાદાં વસ્ત્રો પહેરતાં. એમને કદીયે...Read more »
સમય હતો ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના વિદેશ વિચરણનો. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી બોસ્ટનથી ન્યૂજર્સી ખાતે ગાડીમાં પધારી રહ્યા હતા. સાથે આવેલા સંતો-ભક્તોને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પોતાની દિવ્યવાણી દ્વારા સુખિયા કરી...Read more »
“સ્વામી, ચાલતા નહિ આ રથમાં બેસો.” શ્રીજીમહારાજે સદ્. મુક્તાનંદ સ્વામીને કહ્યું. “મહારાજ, આપ રથમાં પધારો. અમે સંતો-ભક્તો આપના રથની સાથે સાથે આવીએ છીએ.” સદ્. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના...Read more »
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરી રહ્યા હતા. એક હરિભક્તે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને પૂછ્યું, “દયાળુ, મારે દર્શન કઈ રીતે કરવાં ?” એક જ વાક્યમાં ઉત્તર આપતાં ગુરુજી...Read more »
ઈ.સ. ૨૦૧૦માં એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી રવિવારે સવારે ઘાટલોડિયા મંદિરે પધાર્યા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ અમૃતકથાનો લાભ આપી સૌને સુખિયા કર્યા. ત્યારબાદ દર્શન-આશીર્વાદ આપી વાસણા ખાતે પધારી રહ્યા...Read more »
૩૧ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે AYP કૅમ્પ ચાલી રહ્યો હતો. દ્વિતીય+ દિને બપોરના સેશનમાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સભા હૉલમાં પધાર્યા તે દરમ્યાન પૂ. વડીલ સંતો...Read more »
એક વખત સદ્. સ્વરૂપાનંદ સ્વામીએ ગઢપુરમાં ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો. સંતો-હરિભક્તોએ વૈદ્યોને બોલાવી ઔષધ કરાવ્યું હતું. એ વખતે શ્રીજીમહારાજ વડતાલથી ગઢપુર પધાર્યા. ભગુજીએ સદ્. સ્વરૂપાનંદ સ્વામીના મંદવાડના સમાચાર...Read more »
તા. ૫-૩-૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામના સમૈયામાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની દૃષ્ટિ ઘડિયાળ પર ગઈ. સભા પૂર્ણ થવાનો સમય થઈ ગયો...Read more »
વાસણા મંદિર ખાતે એક સંત ખુરશી પર ઊભા રહીને ભગવાં કપડાંનાં પોટલાં માળિયામાં મૂકતા હતા. તે સમયે ગુરુદેવ પ.પૂ. બાપજી સંત આશ્રમમાં પધાર્યા. ત્યાં એક સંતને સેવા કરતા...Read more »
તા. 20-2-2018ના રોજ ભારતથી દુબઈ વિમાનયાત્રા દરમ્યાન પૂ. સંતોએ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી, “દયાળુ, આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે. ડૉક્ટરોએ પણ આપને સમયે સમયે પ્રવાહી લેવાનું ખાસ સૂચવ્યું...Read more »
આમોદના દીનાનાથ ભટ્ટ પ્રખર જ્ઞાની હતા. તેમને શાસ્ત્રના ઘણા શ્લોક મુખપાઠ હતા. તેનું તેમને માન રહી જતું. એક દિવસ શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટને પૂછ્યું કે, “ભટ્ટજી, તમને કેટલા શ્લોક મોઢે આવડે...Read more »
તા. ૨૦-૨-૨૦૧૮ ને વહેલી સવારે ૩:૩૦ વાગ્યાનો સમય. વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંત મંડળે સહિત સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી એરપોર્ટ જવા પધાર્યા. ગાડીમાં બિરાજ્યા બાદ પાંચ મિનિટ થઈ હશે ત્યાં...Read more »
શ્રીજીમહારાજે સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે કે, ।। નિરંજન: પરમં સામ્યમુપૈતિ ।। દ્વારા મહારાજે લટકની વાત કરી છે. પરમં સામ્યમુપૈતિ... સામ્યમુપતિ... અરે સામ્યમુપૈતિ... જે હોય તમારે રાજી...Read more »
તા. ૧૯-૨-૨૦૧૮ અને મધ્યાહ્ ન સમય. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સેવક સંતને બોલાવી કહ્યું, “ગુરુદેવ પ.પૂ. બાપજી વિદેશ પધારતા હોય ત્યારે સૌ એરપોર્ટ પર વિદાય આપવા આવે પણ...Read more »
એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતા જુએ તો અતિશે રાજી...Read more »
ઈ.સ. ૨૦૧૪માં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંતો-હરિભક્તો સહિત અમેરિકા વિચરણ પૂર્ણ કરી ઇન્ડિયા પરત પધારતા હતા. ફ્લાઇટને વાર હતી તેથી એરપોર્ટ પર બેઠા હતા. ત્યાં આજુબાજુ ફૂલછોડ હતાં...Read more »