“દયાળુ, એક પ્રશ્ન પૂછું ? STKના એક મુક્તએ ગુરુજીને પૂછ્યું. “હા... હા... પૂછો.” ગુરુજીએ સહસા જ કહ્યું. “દયાળુ, આપે આપની બાલ્યાવસ્થામાં જે કીર્તનો અને વચનામૃત મુખપાઠ કર્યાં હતાં...Read more »


“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ...Read more »


“દયાળુ, આ બાળમુક્તનું તોફાન દિન-પ્રતિદિન ખૂબ વધી ગયું છે માટે રજા આપ્યે જ છૂટકો.” ગુરુકુલની સેવા સંભાળતા ગૃહપતિએ ગુરુજીને પ્રાર્થના કરી. “ના, આપણા ઘરેથી કોઈને ના કે જા...Read more »


તા. ૨૨-૨-૨૦૧૭ ને એકાદશીના રોજ સંત આશ્રમમાં બપોરે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડી આસને એકાંતમાં પધારતા હતા. તે સમયે સેવક સંત એક નવી વૉટરબૅગમાં પાણી ભરતા હતા....Read more »


માગશર-પોષ મહિનાની ગમે તેવી કાતિલ ઠંડી હોય તોપણ ગુરુદેવ પ.પૂ. બાપજી ક્યારેક જ સાજે-માંદે ગરમ શાલ ગ્રહણ કરે. એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે પ્રાતઃસભામાં બધા જ હરિભક્તો...Read more »


ઈ.સ. ૨૦૧૨ વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું કૅનેડા ખાતે વિચરણ. “હેલો, દયાળુ જય સ્વામિનારાયણ. સ્વામી, મારો દીકરો ટોરન્ટો રહે છે. તેમના સ્ટોર પર પધરામણી કરવા પધારજો.” ઇન્ડિયાથી એક હરિભક્તે...Read more »


અષાઢી સંવત 1871ની સાલમાં વલાસણમાં ધારાબાને ત્યાં રસોઈનો પ્રસંગ હતો. શ્રીહરિએ અહીં સંતો-ભક્તોને પિરસણ લીલાનું ખૂબ સુખ આપ્યું. આવો દિવ્ય માહોલ જોઈ સંતો વિચારમાં પડી ગયા કે,...Read more »


૧૭ ફેબ્રુઆરી, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર. સંત આશ્રમ શયનખંડ રાત્રિના 3:15 વાગેલા. એક પૂ. સંતને ખૂબ ઠંડી ચડી. ઠંડીથી આખું શરીર ધ્રૂજતું હતું. ત્યાં અચાનક જ કોઈએ આવીને રજાઈ...Read more »


એક દિવસ કોઈ હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “બાપજી ! અમે આપની પાસે જ્યારે જ્યારે સમાગમનો લાભ લઈએ છીએ ત્યારે કથાવાર્તામાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી...Read more »


પરભાવી સ્વરૂપ ગુરુજી આપણને સૌને શીખવવા એકાંત અને ધ્યાન-ભજનનો કેવો આગ્રહ કેળવે છે... તા. ૧૧-૧૨-૨૦૧૬થી ગુરુજી ત્રણ દિવસ માટે મુંબઈ વિચરણમાં પધાર્યા. ઘણા સમય બાદ ગુરુજી પધારતા હોવાથી હરિભક્તોને...Read more »


ભાવનગર રાજાના ફરમાનથી દાદાખાચરના અનાજનાં ખળાં ઉપર ચોકી ગોઠવાઈ. એક ઉત્સવ ઊજવાતાં જ દરબારમાંથી દાણા ખૂટી ગયા. આ સ્થિતિ જોઈ દાદાના ખજાનચી લાધા ઠક્કર દાદા પ્રત્યે સહાનુભૂતિ...Read more »


ઈ.સ. ૨૦૧૬, માર્ચના ફૂલદોલોત્સવના દિવસે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત હતી. તેમાં પણ આખા દિવસના થાકને લીધે તબિયત વધુ નાદુરસ્ત થતાં ગુરુજીને બીજે દિવસે ઍપોલો હૉસ્પિટલમાં દાખલ...Read more »


ભાવનગર નિવાસી પ.ભ. પ્રકાશભાઈ ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા.  તેઓનું અતિશે પ્રેમનું અંગ એટલે દંડવત કરી સીધા ગુરુદેવ પ.પૂ. બાપજીના ચરણ ઝાલી ચોંટી પડ્યા, “બાપજી, આપનાં દર્શન થયાં,...Read more »


એક વખત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી જોડે મોટા વેપારી દર્શને આવ્યા. મુખ પર કોઈ વિષાદ જોઈ ગુરુજીએ સહસા જ પૂછ્યું, “દયાળુ, કંઈ તકલીફ છે ? કેમ તબિયત સારી...Read more »


“આ કોલાહલ શાનો છે ?” અક્ષરઓરડીમાંથી શ્રીહરિ બોલ્યા. “મહારાજ ! આજે દગડા ચોથના લોકરિવાજ પ્રમાણે સોમબાફૂઈના ખોરડા ઉપર કોઈએ પથ્થર નાખ્યા હશે એટલે ફૂઈ ગાળોનો વરસાદ વરસાવે...Read more »


“સ્વામીજી, જો સાદી અને સસ્તી વસ્તુથી કામ ચાલી જતું હોય તો શા માટે મોટા ખર્ચા કરવા ? હું પણ મારા દીકરાને આ જ સમજાવું છું કે જીવનશૈલી...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનની કોઈ એક ક્ષણ, વાત, પ્રસંગ કે ઉપદેશ એવાં નહિ હોય જેમાં તેઓએ મહારાજને કદી ગૌણ કર્યા હોય.  તેઓના હસ્ત નિરંતર એક જ નિશાન દર્શાવતા...Read more »


સંતો, આજે શું ટાઢું (આગલા દિવસનું ભોજન) વધ્યું છે ? લાવો, પહેલાં ટાઢું જમાડીએ; જેથી ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય. ઠાકોરજી જમાડતી વખતે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું.  પૂ. સંતોને...Read more »


શ્રીજીમહારાજ જેતલપુરમાં ગંગામાના ઘેર રસોઈ પ્રસંગે પધાર્યા, પરંતુ ઘર સાંકડું હતું. બધા મૂંઝાયા. મહારાજે સૌને કહ્યું, “સમય જોઈ રસ્તો કાઢી લેવો જોઈએ. કોઈ મૂંઝાશો નહીં. આપણે તો...Read more »


“સાહેબ, મેં ‘નો પાર્કિંગ’ બોર્ડ વાંચ્યા વગર તે જગ્યાએ જ સાઇકલ મૂકી હતી માટે મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. હાલ મારી પાસે ૧૦ રૂપિયા છે...Read more »