એક ભવ્ય શિખરબંધ મંદિરને જોઈ એક હરિભક્તે ગુરુજીને પ્રાર્થના કરી, “ગુરુજી, આપણે પણ આવું મંદિર બંધાવીએ તો..!” ત્યારે જે દિવ્યપુરુષની દૃષ્ટિ સ્થાવર મંદિર પર નહિ, જંગમ મંદિરો પર છે... Read More
એક ભવ્ય શિખરબંધ મંદિરને જોઈ એક હરિભક્તે ગુરુજીને પ્રાર્થના કરી, “ગુરુજી, આપણે પણ આવું મંદિર બંધાવીએ તો..!” ત્યારે જે દિવ્યપુરુષની દૃષ્ટિ સ્થાવર મંદિર પર નહિ, જંગમ મંદિરો પર છે... Read More
ઈ.સ. ૨૦૦૯માં એક વખત સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં ગુરુદેવ પ.પૂ. બાપજી હરિભક્તોને અમૃતવાણીનો લાભ આપી રહ્યા હતા. એ સમય દરમ્યાન વર્ષો જૂના એક હરિભક્તની વાત નીકળી. “દયાળુ, રાજી... Read More
એક સમયને વિષે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંત રસોડે ઠાકોરજી જમાડવા પધાર્યા. તે સમયે જોડે એક પૂ. સંત પણ જમાડવા બેઠા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું પત્તર પીરસાયું ત્યારે ગુરુજીએ... Read More
“દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી. વળી, વિચરણમાં ખૂબ લાભ આપી સૌને બળિયા કર્યા છે તો હવે ફ્લાઇટમાં થોડી વાર આરામ કરો.” આફ્રિકા વિચરણ પૂર્ણ કરી દુબઈ... Read More
તા. ૧૪-૫-૨૦૧૭ના દિને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હિંમતનગર મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા કરી સ્વામિનારાયણ ધામ પરત પધાર્યા. આસને બાથરૂમમાં ગયા તો ત્યાં નળ પર નવું ગરણું જોયું. તેઓ બાથરૂમનો ઉપયોગ કર્યા... Read More
“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukt