એક વખત ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લીંબતરુ હેઠે શ્રીહરિ સભામાં બિરાજમાન હતા. સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, “હે મહારાજ, આપ વનવિચરણ દરમ્યાન મોટા મોટા રાજા-મહારાજાઓના મહેલમાં ન બંધાયા, મઠાધિપતિઓના... Read More
એક વખત ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લીંબતરુ હેઠે શ્રીહરિ સભામાં બિરાજમાન હતા. સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, “હે મહારાજ, આપ વનવિચરણ દરમ્યાન મોટા મોટા રાજા-મહારાજાઓના મહેલમાં ન બંધાયા, મઠાધિપતિઓના... Read More
એક વખત એક હરિભક્તે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પાસે આવી પૂછ્યું, “ગુરુજી, એક નવું ગાડીનું મૉડલ આવ્યું છે તો ખરીદીએ ?” ગુરુજીએ પૂછ્યું, “તમારા ઘરમાં કેટલા સભ્યો છે ?” “દીકરો,... Read More
“મુનિસ્વામી, સમર્થ પુરુષ... સ્વતંત્ર પુરુષ... એમની દિવ્યતા... અલૌકિક... અજબ...” ગુરુદેવ પ.પૂ. બાપજીએ સદ્. મુનિસ્વામીનો મહિમા ગાયો. “અરે બાપજી, આપ ક્યાં ઓછા છો ? આપ પણ એમના જેવા જ... Read More
“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ... Read More
“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ... Read More
પરભાવી સ્વરૂપ ગુરુજી આપણને સૌને શીખવવા એકાંત અને ધ્યાન-ભજનનો કેવો આગ્રહ કેળવે છે... તા. ૧૧-૧૨-૨૦૧૬થી ગુરુજી ત્રણ દિવસ માટે મુંબઈ વિચરણમાં પધાર્યા. ઘણા સમય બાદ ગુરુજી પધારતા હોવાથી હરિભક્તોને... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukt