સમય હતો ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના વિદેશ વિચરણનો. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી બોસ્ટનથી ન્યૂજર્સી ખાતે ગાડીમાં પધારી રહ્યા હતા. સાથે આવેલા સંતો-ભક્તોને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પોતાની દિવ્યવાણી દ્વારા સુખિયા કરી... Read More
સમય હતો ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના વિદેશ વિચરણનો. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી બોસ્ટનથી ન્યૂજર્સી ખાતે ગાડીમાં પધારી રહ્યા હતા. સાથે આવેલા સંતો-ભક્તોને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પોતાની દિવ્યવાણી દ્વારા સુખિયા કરી... Read More
“સ્વામી, ચાલતા નહિ આ રથમાં બેસો.” શ્રીજીમહારાજે સદ્. મુક્તાનંદ સ્વામીને કહ્યું. “મહારાજ, આપ રથમાં પધારો. અમે સંતો-ભક્તો આપના રથની સાથે સાથે આવીએ છીએ.” સદ્. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના... Read More
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરી રહ્યા હતા. એક હરિભક્તે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને પૂછ્યું, “દયાળુ, મારે દર્શન કઈ રીતે કરવાં ?” એક જ વાક્યમાં ઉત્તર આપતાં ગુરુજી... Read More
“દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી. વળી, વિચરણમાં ખૂબ લાભ આપી સૌને બળિયા કર્યા છે તો હવે ફ્લાઇટમાં થોડી વાર આરામ કરો.” આફ્રિકા વિચરણ પૂર્ણ કરી દુબઈ... Read More
તા. ૧૪-૫-૨૦૧૭ના દિને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હિંમતનગર મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા કરી સ્વામિનારાયણ ધામ પરત પધાર્યા. આસને બાથરૂમમાં ગયા તો ત્યાં નળ પર નવું ગરણું જોયું. તેઓ બાથરૂમનો ઉપયોગ કર્યા... Read More
“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukt