એક વખત સદ્. સ્વરૂપાનંદ સ્વામીએ ગઢપુરમાં ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો. સંતો-હરિભક્તોએ વૈદ્યોને બોલાવી ઔષધ કરાવ્યું હતું. એ વખતે શ્રીજીમહારાજ વડતાલથી ગઢપુર પધાર્યા. ભગુજીએ સદ્. સ્વરૂપાનંદ સ્વામીના મંદવાડના સમાચાર... Read More
એક વખત સદ્. સ્વરૂપાનંદ સ્વામીએ ગઢપુરમાં ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો. સંતો-હરિભક્તોએ વૈદ્યોને બોલાવી ઔષધ કરાવ્યું હતું. એ વખતે શ્રીજીમહારાજ વડતાલથી ગઢપુર પધાર્યા. ભગુજીએ સદ્. સ્વરૂપાનંદ સ્વામીના મંદવાડના સમાચાર... Read More
તા. ૫-૩-૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામના સમૈયામાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની દૃષ્ટિ ઘડિયાળ પર ગઈ. સભા પૂર્ણ થવાનો સમય થઈ ગયો... Read More
વાસણા મંદિર ખાતે એક સંત ખુરશી પર ઊભા રહીને ભગવાં કપડાંનાં પોટલાં માળિયામાં મૂકતા હતા. તે સમયે ગુરુદેવ પ.પૂ. બાપજી સંત આશ્રમમાં પધાર્યા. ત્યાં એક સંતને સેવા કરતા... Read More
“દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી. વળી, વિચરણમાં ખૂબ લાભ આપી સૌને બળિયા કર્યા છે તો હવે ફ્લાઇટમાં થોડી વાર આરામ કરો.” આફ્રિકા વિચરણ પૂર્ણ કરી દુબઈ... Read More
તા. ૧૪-૫-૨૦૧૭ના દિને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હિંમતનગર મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા કરી સ્વામિનારાયણ ધામ પરત પધાર્યા. આસને બાથરૂમમાં ગયા તો ત્યાં નળ પર નવું ગરણું જોયું. તેઓ બાથરૂમનો ઉપયોગ કર્યા... Read More
“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukt