આમોદના દીનાનાથ ભટ્ટ પ્રખર જ્ઞાની હતા. તેમને શાસ્ત્રના ઘણા શ્લોક મુખપાઠ હતા. તેનું તેમને માન રહી જતું. એક દિવસ શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટને પૂછ્યું કે, “ભટ્ટજી, તમને કેટલા શ્લોક મોઢે આવડે...Read more »


એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતા જુએ તો અતિશે રાજી...Read more »


સારંગપુરમાં શ્રીહરિએ ફૂલદોલોત્સવ કર્યો. આ પ્રસંગે દેશોદેશના હરિભક્ત બાઈ-ભાઈ સર્વે શ્રીહરિનાં દર્શન માટે પધાર્યાં. શ્રીજીમહારાજે સૌને રંગે રમાડ્યા. પછી શ્રીહરિએ બાઈઓને ફગવા માગવા કહ્યું. ત્યારે કાઠિયાવાડી બાઈઓએ મહાપ્રભુને...Read more »


એક વખત ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લીંબતરુ હેઠે શ્રીહરિ સભામાં બિરાજમાન હતા. સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, “હે મહારાજ, આપ વનવિચરણ દરમ્યાન મોટા મોટા રાજા-મહારાજાઓના મહેલમાં ન બંધાયા, મઠાધિપતિઓના...Read more »


એક સમયે ગઢપુરમાં શ્રીહરિ સર્વે સંતોને પંક્તિમાં પીરસી હસ્ત-ચરણ ધોઈને ઢોલિયા ઉપર બિરાજ્યા અને જમાડવાના હરે થયા. નિર્મળાનંદ સ્વામી નાહવા ગયા હતા તે નાહીને પત્તર લઈને મહારાજ પાસે...Read more »


શ્રીહરિ નિંગાળાથી પધારી જેતલપુર પધાર્યા અને ગંગામાની ડેલી ખખડાવી. “અરે મહારાજ, પધારો... પધારો...” હરખઘેલા ગંગામા તો ઊંચેથી સાદ પાડી બોલતાં હતાં. તેમને હાથનો ઇશારો કરી શ્રીહરિ બોલ્યા, “અમારે...Read more »


શ્રીહરિ નિંગાળા મિયાંજીના ઘરને પાવન કરી આગળ રાયકા નીકળવા પધારતા હતા. તે વખતે અચાનક મિયાંજીને કંઈક યાદ આવતાં ઊભા થઈ ઘરમાં જઈ કાગળ અને કલમ લાવ્યા અને...Read more »


અષાઢી સંવત 1871ની સાલમાં વલાસણમાં ધારાબાને ત્યાં રસોઈનો પ્રસંગ હતો. શ્રીહરિએ અહીં સંતો-ભક્તોને પિરસણ લીલાનું ખૂબ સુખ આપ્યું. આવો દિવ્ય માહોલ જોઈ સંતો વિચારમાં પડી ગયા કે,...Read more »


ભાવનગર રાજાના ફરમાનથી દાદાખાચરના અનાજનાં ખળાં ઉપર ચોકી ગોઠવાઈ. એક ઉત્સવ ઊજવાતાં જ દરબારમાંથી દાણા ખૂટી ગયા. આ સ્થિતિ જોઈ દાદાના ખજાનચી લાધા ઠક્કર દાદા પ્રત્યે સહાનુભૂતિ...Read more »


“આ કોલાહલ શાનો છે ?” અક્ષરઓરડીમાંથી શ્રીહરિ બોલ્યા. “મહારાજ ! આજે દગડા ચોથના લોકરિવાજ પ્રમાણે સોમબાફૂઈના ખોરડા ઉપર કોઈએ પથ્થર નાખ્યા હશે એટલે ફૂઈ ગાળોનો વરસાદ વરસાવે...Read more »


શ્રીજીમહારાજ જેતલપુરમાં ગંગામાના ઘેર રસોઈ પ્રસંગે પધાર્યા, પરંતુ ઘર સાંકડું હતું. બધા મૂંઝાયા. મહારાજે સૌને કહ્યું, “સમય જોઈ રસ્તો કાઢી લેવો જોઈએ. કોઈ મૂંઝાશો નહીં. આપણે તો...Read more »


એક દિવસ કરજીસણમાં ડાયરો ભરાયો હતો. મહારાજ ગોવિંદભાઈને લઈ ડાયરામાં પધાર્યા. મહારાજને આવેલા જોઈ ગામના મનુષ્યો અંદરોઅંદર કહેવા લાગ્યા, “અફીણ કાઢશો મા. ડાયરામાં તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા...Read more »


સંવત 1871માં કરજીસણ ગામે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજમાન હતા. તે સમે કોઈક હરિભક્તે કહ્યું, “મહારાજ, મોટેરા સંતો પધારી રહ્યા છે !!” આ સાંભળી અનંતકોટિ બ્રહ્માંડોના નાથ ઊભા...Read more »


“કાંઈ જોઈતું કરતું હોય તો માગી લેજો ભાઈ ! પણ જરીયે મૂંઝાશો નહીં. અમારા ભગવાન સ્વામિનારાયણે અમને આજ્ઞા કરી છે કે આ સિપાઈઓને નિત્ય ઘી-ગૉળ ને રોટલા...Read more »


સંવત 1870 ફાગણનો રંગોત્સવ પૂર્ણ કરી શ્રીહરિ વડતાલથી એકાએક ગઢપુર જવા તૈયાર થયા.  ત્યારે એક ભક્તે મહારાજને રોકતાં કહ્યું, “દયાળુ ! છેલ્લા પાંચ પાંચ મહિનાથી આપ ગઢપુર બિરાજ્યા...Read more »


એક વખત શ્રીહરિ વડતાલ જ્ઞાનબાગમાં હિંડોળે બિરાજ્યા હતા. સર્વે સંતો-હરિભક્તો હિંડોળાનાં કીર્તનગાન કરતાં શ્રીહરિને ઝુલાવી રહ્યા હતા. વાતાવરણની દિવ્યતામાં સદ્. રામદાસસ્વામીને શ્રીહરિના પૂજન-અર્ચનની ભાવના થઈ તેથી તેઓએ શ્રીહરિને...Read more »


એભલબાપુ ધામમાં જતાં માંડવધારના જેઠો અને મેરામણ ગોવાળિયાએ માંડવધાર ગામ પડાવી લેવાની પેરવી (ષડ્યંત્ર) ગોઠવી. શ્રીહરિને આ વાત જાણમાં આવી. દાદાખાચરની તમામ ચિંતા શ્રીહરિએ પોતાના શિરે લઈ...Read more »


‘જોજો હો, મહારાજની સેવામાં જરીયે કસર ન રાખતા, એ માગે તોય ઘરનો રોટલો ન આપતા. અમે હમણાં ગામમાંથી ભિક્ષા માગી લાવીને રસોઈ કરી આપીશું.’ શ્રીહરિ અગણોતેરા કાળમાં મેથાણ...Read more »


શ્રીહરિ વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ સંતો-હરિભક્તો શ્રીહરિને જ્ઞાનબાગમાં લઈ ગયા અને ભવ્ય હિંડોળામાં બિરાજમાન કર્યા. હિંડોળા ઉત્સવ કરતાં સૌ સંતો-હરિભક્તોના અંતરમાંથી માયાના ઘાટ માત્ર ટળી જતા. વાતાવરણ...Read more »


દેવળા ગામના ભક્ત હરખશાએ પત્રમાં કહેવડાવ્યું છે કે, મહારાજ, તમે ગયા વર્ષે બે હજાર મણ તુવેર ખરીદાવી હતી તે ગઢડે મગાવી લો. દુકાળમાં ચોરીની બહુ બીક રહે...Read more »