ભાવનગર રાજાના ફરમાનથી દાદાખાચરના અનાજનાં ખળાં ઉપર ચોકી ગોઠવાઈ. એક ઉત્સવ ઊજવાતાં જ દરબારમાંથી દાણા ખૂટી ગયા. આ સ્થિતિ જોઈ દાદાના ખજાનચી લાધા ઠક્કર દાદા પ્રત્યે સહાનુભૂતિ...Read more »


અષાઢી સંવત 1871ની સાલમાં વલાસણમાં ધારાબાને ત્યાં રસોઈનો પ્રસંગ હતો. શ્રીહરિએ અહીં સંતો-ભક્તોને પિરસણ લીલાનું ખૂબ સુખ આપ્યું. આવો દિવ્ય માહોલ જોઈ સંતો વિચારમાં પડી ગયા કે,...Read more »