તા. ૨૨-૨-૨૦૧૭ ને એકાદશીના રોજ સંત આશ્રમમાં બપોરે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડી આસને એકાંતમાં પધારતા હતા. તે સમયે સેવક સંત એક નવી વૉટરબૅગમાં પાણી ભરતા હતા....Read more »
માગશર-પોષ મહિનાની ગમે તેવી કાતિલ ઠંડી હોય તોપણ ગુરુદેવ પ.પૂ. બાપજી ક્યારેક જ સાજે-માંદે ગરમ શાલ ગ્રહણ કરે. એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે પ્રાતઃસભામાં બધા જ હરિભક્તો...Read more »
ભાવનગર રાજાના ફરમાનથી દાદાખાચરના અનાજનાં ખળાં ઉપર ચોકી ગોઠવાઈ. એક ઉત્સવ ઊજવાતાં જ દરબારમાંથી દાણા ખૂટી ગયા. આ સ્થિતિ જોઈ દાદાના ખજાનચી લાધા ઠક્કર દાદા પ્રત્યે સહાનુભૂતિ...Read more »
અષાઢી સંવત 1871ની સાલમાં વલાસણમાં ધારાબાને ત્યાં રસોઈનો પ્રસંગ હતો. શ્રીહરિએ અહીં સંતો-ભક્તોને પિરસણ લીલાનું ખૂબ સુખ આપ્યું. આવો દિવ્ય માહોલ જોઈ સંતો વિચારમાં પડી ગયા કે,...Read more »
“દયાળુ, આ બાળમુક્તનું તોફાન દિન-પ્રતિદિન ખૂબ વધી ગયું છે માટે રજા આપ્યે જ છૂટકો.” ગુરુકુલની સેવા સંભાળતા ગૃહપતિએ ગુરુજીને પ્રાર્થના કરી. “ના, આપણા ઘરેથી કોઈને ના કે જા...Read more »
“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ...Read more »