તા. ૨૨-૨-૨૦૧૭ ને એકાદશીના રોજ સંત આશ્રમમાં બપોરે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડી આસને એકાંતમાં પધારતા હતા. તે સમયે સેવક સંત એક નવી વૉટરબૅગમાં પાણી ભરતા હતા....Read more »
માગશર-પોષ મહિનાની ગમે તેવી કાતિલ ઠંડી હોય તોપણ ગુરુદેવ પ.પૂ. બાપજી ક્યારેક જ સાજે-માંદે ગરમ શાલ ગ્રહણ કરે. એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે પ્રાતઃસભામાં બધા જ હરિભક્તો...Read more »
ભાવનગર રાજાના ફરમાનથી દાદાખાચરના અનાજનાં ખળાં ઉપર ચોકી ગોઠવાઈ. એક ઉત્સવ ઊજવાતાં જ દરબારમાંથી દાણા ખૂટી ગયા. આ સ્થિતિ જોઈ દાદાના ખજાનચી લાધા ઠક્કર દાદા પ્રત્યે સહાનુભૂતિ...Read more »
અષાઢી સંવત 1871ની સાલમાં વલાસણમાં ધારાબાને ત્યાં રસોઈનો પ્રસંગ હતો. શ્રીહરિએ અહીં સંતો-ભક્તોને પિરસણ લીલાનું ખૂબ સુખ આપ્યું. આવો દિવ્ય માહોલ જોઈ સંતો વિચારમાં પડી ગયા કે,...Read more »
“દયાળુ, આ બાળમુક્તનું તોફાન દિન-પ્રતિદિન ખૂબ વધી ગયું છે માટે રજા આપ્યે જ છૂટકો.” ગુરુકુલની સેવા સંભાળતા ગૃહપતિએ ગુરુજીને પ્રાર્થના કરી. “ના, આપણા ઘરેથી કોઈને ના કે જા...Read more »
“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ...Read more »
એક યુવક ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન કરવા આવ્યો. તેણે ચેક્ષ પૅટર્નનો ભપકાદાર શર્ટ પહેર્યો હતો. એ શર્ટનો રંગ આંખોને આંજી દેતો હતો. એટલે ગુરુદેવ પ.પૂ. બાપજીએ પ્રથમ...Read more »
‘અરેરે... આટલા ધોમધખતા તાપમાં આ બાળમુક્તો અડવાણા પગે !! તેમના પગ કેટલા દાઝતા હશે !!’ બોરીયાવી વિચરણ દરમ્યાન ગુરુજી સંગે બાળમુક્તો અડવાણા પગે પધરામણીમાં ફરતા હતા. તે જોઈ...Read more »
“દયાળુ, વિચરણ માટે નવી ઇનૉવા ગાડી આવી ગઈ છે.” વાત એમ હતી કે ગુરુજી વર્ષોથી વિચરણ માટે જે ગાડી વાપરતા હતા તે ખૂબ જૂની થઈ ગઈ હતી....Read more »
તા. 20-2-2018ના રોજ ભારતથી દુબઈ વિમાનયાત્રા દરમ્યાન પૂ. સંતોએ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી, “દયાળુ, આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે. ડૉક્ટરોએ પણ આપને સમયે સમયે પ્રવાહી લેવાનું ખાસ સૂચવ્યું...Read more »
એક વખત સદ્. સ્વરૂપાનંદ સ્વામીએ ગઢપુરમાં ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો. સંતો-હરિભક્તોએ વૈદ્યોને બોલાવી ઔષધ કરાવ્યું હતું. એ વખતે શ્રીજીમહારાજ વડતાલથી ગઢપુર પધાર્યા. ભગુજીએ સદ્. સ્વરૂપાનંદ સ્વામીના મંદવાડના સમાચાર...Read more »
એક વખતે અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજ બિરાજમાન હતા અને સદ્. બ્રહ્માનંદ સ્વામી દર્શને આવ્યા. “તમે કેવા સત્સંગી થયા છો ?” શ્રીજીમહારાજે સદ્. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું. “અમે ખરેખરા સત્સંગી થયા છીએ.” બે...Read more »
શ્રીજીમહારાજે સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે કે, ।। નિરંજન: પરમં સામ્યમુપૈતિ ।। દ્વારા મહારાજે લટકની વાત કરી છે. પરમં સામ્યમુપૈતિ... સામ્યમુપતિ... અરે સામ્યમુપૈતિ... જે હોય તમારે રાજી...Read more »
ઈ.સ. ૨૦૧૦માં એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી રવિવારે સવારે ઘાટલોડિયા મંદિરે પધાર્યા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ અમૃતકથાનો લાભ આપી સૌને સુખિયા કર્યા. ત્યારબાદ દર્શન-આશીર્વાદ આપી વાસણા ખાતે પધારી રહ્યા...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં રજોગુણ લેશમાત્ર જોવા ન મળે. તેઓ જ્યારે પૂર્વાશ્રમમાં તરુણવયે હતા ત્યારે પણ આ જ વાતને અતિ મહત્ત્વ આપતા. પોતે પહેરવેશમાં સાવ સાદાં વસ્ત્રો પહેરતાં. એમને કદીયે...Read more »
ઈ.સ. ૨૦૦૯માં એક વખત સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં ગુરુદેવ પ.પૂ. બાપજી હરિભક્તોને અમૃતવાણીનો લાભ આપી રહ્યા હતા. એ સમય દરમ્યાન વર્ષો જૂના એક હરિભક્તની વાત નીકળી. “દયાળુ, રાજી...Read more »
૩૧ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે AYP કૅમ્પ ચાલી રહ્યો હતો. દ્વિતીય+ દિને બપોરના સેશનમાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સભા હૉલમાં પધાર્યા તે દરમ્યાન પૂ. વડીલ સંતો...Read more »
સમય હતો ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના વિદેશ વિચરણનો. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી બોસ્ટનથી ન્યૂજર્સી ખાતે ગાડીમાં પધારી રહ્યા હતા. સાથે આવેલા સંતો-ભક્તોને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પોતાની દિવ્યવાણી દ્વારા સુખિયા કરી...Read more »
એક સમયને વિષે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંત રસોડે ઠાકોરજી જમાડવા પધાર્યા. તે સમયે જોડે એક પૂ. સંત પણ જમાડવા બેઠા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું પત્તર પીરસાયું ત્યારે ગુરુજીએ...Read more »