માગશર-પોષ મહિનાની ગમે તેવી કાતિલ ઠંડી હોય તોપણ ગુરુદેવ પ.પૂ. બાપજી ક્યારેક જ સાજે-માંદે ગરમ શાલ ગ્રહણ કરે. એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે પ્રાતઃસભામાં બધા જ હરિભક્તો...Read more »
“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ...Read more »
“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ...Read more »
એક સમયે ગઢપુરમાં શ્રીહરિ સર્વે સંતોને પંક્તિમાં પીરસી હસ્ત-ચરણ ધોઈને ઢોલિયા ઉપર બિરાજ્યા અને જમાડવાના હરે થયા. નિર્મળાનંદ સ્વામી નાહવા ગયા હતા તે નાહીને પત્તર લઈને મહારાજ પાસે...Read more »
શ્રીજીમહારાજે સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે કે, ।। નિરંજન: પરમં સામ્યમુપૈતિ ।। દ્વારા મહારાજે લટકની વાત કરી છે. પરમં સામ્યમુપૈતિ... સામ્યમુપતિ... અરે સામ્યમુપૈતિ... જે હોય તમારે રાજી...Read more »