તા. ૧૯-૧૨-૨૦૧૭ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી મુક્ષુક્ષુ બૅચના મુક્તોને રાજીપો આપવા સ્વામિનારાયણ ધામ પધાર્યા હતા. રાજીપાદર્શન બાદ પૂ. સંત સાકર લઈને આવ્યા : “બાપજી, આ સાકર પ્રસાદીની કરી...Read more »


વાસણા મંદિર ખાતે એક સંત ખુરશી પર ઊભા રહીને ભગવાં કપડાંનાં પોટલાં માળિયામાં મૂકતા હતા. તે સમયે ગુરુદેવ પ.પૂ. બાપજી સંત આશ્રમમાં પધાર્યા. ત્યાં એક સંતને સેવા કરતા...Read more »


૩૧ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે AYP કૅમ્પ ચાલી રહ્યો હતો. દ્વિતીય+ દિને બપોરના સેશનમાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સભા હૉલમાં પધાર્યા તે દરમ્યાન પૂ. વડીલ સંતો...Read more »


તા. ૧૦-૩-૨૦૧૭ ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સૌ સંતો-હરિભક્તોને સુખિયા કરવા પધાર્યા. ગુરુદેવ પ.પૂ. બાપજી સભા હૉલમાં પધાર્યા. નિત્યક્રમ અનુસાર મહારાજનાં દર્શન કરીને...Read more »


એક સમયને વિષે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંત રસોડે ઠાકોરજી જમાડવા પધાર્યા. તે સમયે જોડે એક પૂ. સંત પણ જમાડવા બેઠા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું પત્તર પીરસાયું ત્યારે ગુરુજીએ...Read more »