તા. ૧૫-૩-૨૦૧૭ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે STKમાં પૂ. સંતો તથા સમર્પિત મુક્તોને લાભ આપતા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ સભામાં રહેલા પૂ. સંતોને પ્રશ્નોના ઉત્તર કરવા...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં રજોગુણ લેશમાત્ર જોવા ન મળે. તેઓ જ્યારે પૂર્વાશ્રમમાં તરુણવયે હતા ત્યારે પણ આ જ વાતને અતિ મહત્ત્વ  આપતા. પોતે પહેરવેશમાં સાવ સાદાં વસ્ત્રો પહેરતાં. એમને કદીયે...Read more »


તા. ૫-૩-૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામના સમૈયામાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની દૃષ્ટિ ઘડિયાળ પર ગઈ. સભા પૂર્ણ થવાનો સમય થઈ ગયો...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરી રહ્યા હતા. એક હરિભક્તે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને પૂછ્યું, “દયાળુ, મારે દર્શન કઈ રીતે કરવાં ?” એક જ વાક્યમાં ઉત્તર આપતાં ગુરુજી...Read more »