તા. ૨૨-૨-૨૦૧૭ ને એકાદશીના રોજ સંત આશ્રમમાં બપોરે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડી આસને એકાંતમાં પધારતા હતા. તે સમયે સેવક સંત એક નવી વૉટરબૅગમાં પાણી ભરતા હતા.... Read More
તા. ૨૨-૨-૨૦૧૭ ને એકાદશીના રોજ સંત આશ્રમમાં બપોરે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડી આસને એકાંતમાં પધારતા હતા. તે સમયે સેવક સંત એક નવી વૉટરબૅગમાં પાણી ભરતા હતા.... Read More
માગશર-પોષ મહિનાની ગમે તેવી કાતિલ ઠંડી હોય તોપણ ગુરુદેવ પ.પૂ. બાપજી ક્યારેક જ સાજે-માંદે ગરમ શાલ ગ્રહણ કરે. એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે પ્રાતઃસભામાં બધા જ હરિભક્તો... Read More
ઈ.સ. ૨૦૧૨ વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું કૅનેડા ખાતે વિચરણ. “હેલો, દયાળુ જય સ્વામિનારાયણ. સ્વામી, મારો દીકરો ટોરન્ટો રહે છે. તેમના સ્ટોર પર પધરામણી કરવા પધારજો.” ઇન્ડિયાથી એક હરિભક્તે... Read More
પરભાવી સ્વરૂપ ગુરુજી આપણને સૌને શીખવવા એકાંત અને ધ્યાન-ભજનનો કેવો આગ્રહ કેળવે છે... તા. ૧૧-૧૨-૨૦૧૬થી ગુરુજી ત્રણ દિવસ માટે મુંબઈ વિચરણમાં પધાર્યા. ઘણા સમય બાદ ગુરુજી પધારતા હોવાથી હરિભક્તોને... Read More
“ગુલુજી, ગુલુજી... હું તમને એક વાત પૂછું ?” બાળમુક્તએ ગુરુજીને પોતાની કાલીઘેલી ભાષામાં પૂછ્યું. “હા... કેમ નહિ ?” ગુરુજીએ બાળમુક્તના મસ્તકે હસ્ત પ્રસરાવતા કહ્યું. “દયાલુ, અમને તો સિંહ-વાઘની બીત... Read More
ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukt