“દયાળુ, જય સ્વામિનારાયણ. મહેમાનગતિએથી (પૂર્વાશ્રમના ઘરેથી) આવી ગયા ?” ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ STK પ્રાત: સભામાં એક STKના મુક્તને પૂછ્યું. “હા, બસ ગઈ કાલે જ આવ્યો.” STKના મુક્તએ કહ્યું. “તમારા... Read More
“દયાળુ, જય સ્વામિનારાયણ. મહેમાનગતિએથી (પૂર્વાશ્રમના ઘરેથી) આવી ગયા ?” ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ STK પ્રાત: સભામાં એક STKના મુક્તને પૂછ્યું. “હા, બસ ગઈ કાલે જ આવ્યો.” STKના મુક્તએ કહ્યું. “તમારા... Read More
શ્રીહરિ નિંગાળાથી પધારી જેતલપુર પધાર્યા અને ગંગામાની ડેલી ખખડાવી. “અરે મહારાજ, પધારો... પધારો...” હરખઘેલા ગંગામા તો ઊંચેથી સાદ પાડી બોલતાં હતાં. તેમને હાથનો ઇશારો કરી શ્રીહરિ બોલ્યા, “અમારે... Read More
વડોદરા જતા રસ્તામાંનું ટોલ બૂથ. “ભાઈ, છૂટા પૈસા આપશો ?” ટોલ બૂથવાળા ભાઈએ ગુરુજીના ડ્રાઇવર મુક્તને કહ્યું. ડ્રાઇવર મુક્તે ખિસ્સું ફંફોસીને કહ્યું, “ભાઈ નથી. તમારે જ સેટિંગ કરીને છૂટા... Read More
“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ... Read More
“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ... Read More
પરભાવી સ્વરૂપ ગુરુજી આપણને સૌને શીખવવા એકાંત અને ધ્યાન-ભજનનો કેવો આગ્રહ કેળવે છે... તા. ૧૧-૧૨-૨૦૧૬થી ગુરુજી ત્રણ દિવસ માટે મુંબઈ વિચરણમાં પધાર્યા. ઘણા સમય બાદ ગુરુજી પધારતા હોવાથી હરિભક્તોને... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukt